ભજ મન રામ પિયારા
Bhaj man ram piyara
નૂરુદ્દીન
Nuruddin
નૂરુદ્દીન
Nuruddin
ભજ મન રામ પિયારા,
જાલિમ જહાં મેં આય, જખ મારા,
છાપા તિલક, ગલ માલા પહન કે, ધુત ખાયા સંસારા,
જૂઠે નેમ નિત ન્હાવત ધોવત, કરત રહત આચારા.
દયા, ગરીબી, દિલ મેં નાહિ, કાયમ કરત કહારા,
પરમારથ મેં પ્રીત ન લાગે, લોભ મેં હાથ પસારા,
‘નૂર’ ભાવે હરિ-સુમીરન નાહિ, તેરા કૈસે હોત નિસ્તારા ?... ભજ મન૦
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 92)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
