કૈકેઈ અપયશ પાઈયા
Kaikai apyash paiya
નૂરુદ્દીન
Nuruddin
નૂરુદ્દીન
Nuruddin
કૈકેઈ અપયશ પાઈયા, નિંદે જગત કે લોક,
દથરથ સ્વર્ગ સિધાઈયા, છાયો અવધ મેં શોક,
છાયો અવધ મેં શોક રામ ગયે બનબાસા,
પુરજન આંસુ બહાય, સુર મુનિ ભયે ઉદાસા,
‘નૂર ફકીર’ દરવેશ હુઈ, બન બન ફિરે રઘુવીર,
અપયશ કૈકેઈ પાઈયા યહિ પુરાની લકીર.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 94)
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
