અછાંદસ

અછાંદસ એટલે છંદ વગરની, નિશ્છંદ રચના. છંદનું આલંબન છોડ્યું હોવાથી કવિએ કાકૂ/સ્વરભાર, આરોહ-અવરોહ, ઉદબોધન, સ્વગતોક્તિની લઢણો, પંક્તિનો અંત ક્યાં લાવવો, ઇત્યાદિ વાનાંમાં વૈશિષ્ટ્ય દાખવવાનું હોય છે. ફ્રેન્ચ કવિ બોદલેરનું 'દુરિતના પુષ્પો' તથા અમેરિકન કવિ વોલ્ટ વ્હિટમેનનું 'લીવ્સ ઑફ ગ્રાસ' અછાંદસ કાવ્યસંગ્રહો છે. ગુજરાતી અછાંદસ કવિતા-પ્રવાહને સમૃદ્ધ કરવામાં ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રાવજી પટેલ, હસમુખ પાઠક, હરીશ મીનાશ્રુ, યજ્ઞેશ દવે, ઉદયન ઠક્કર વગેરેનું કાર્ય ઉલ્લેખનીય છે. સુરેશ જોશી કૃત 'કવિનું વસિયતનામું' કાવ્ય અછાંદસનું ઉદાહરણ છે.

.....વધુ વાંચો

અંકિત ત્રિવેદી

જાણીતા કવિ, સંપાદક અને કટારલેખક

અજય સરવૈયા

સમકાલીન કવિ, વાર્તાકાર અને વિવેચક

અજિત ઠાકોર

કવિ, વાર્તાકાર અને વિવેચક, 'પરિષ્કૃતિ આંદોલન'ના પ્રણેતાઓમાંના એક

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

આધુનિક યુગના વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર તથા સંપાદક

અનિલ જોશી

જાણીતા કવિ અને નિબંધકાર, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક

અરવિંદ બારોટ

જાણીતા સંગીતકાર અને કવિ

અરવિંદ વેગડા

જાણીતા પ્રતિબદ્ધ સર્જક

અશ્વિની બાપટ

કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક

અહમદ ફરાઝ

ઉર્દૂ સાહિત્યના ખૂબ જ જાણીતા કવિ

આદિલ મન્સૂરી

આધુનિકયુગના મહત્ત્વના કવિ, ગઝલકાર અને નાટ્યકાર