ભારતથી કવિઓ/લેખકો

આદિલ મન્સૂરી

આધુનિકયુગના મહત્ત્વના કવિ, ગઝલકાર અને નાટ્યકાર

આકાશ ઠક્કર

સમકાલીન કવિ

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

આંબેવ ભગત

મહાપંથના સંતકવિ.

આતિશ પાલનપુરી

ગઝલકાર અને સંપાદક

આત્મારામ ડોડિયા

જાણીતા દલિત કવિ

અબ્દુલ વાહીદ ‘સોઝ’

ડાયસ્પોરા ગઝલકાર

અબ્દુલકરીમ શેખ

કવિ અને વિવેચક, રે મઠ સાથે સંલગ્ન સર્જક

અભિમન્યુ આચાર્ય

નવી પેઢીના વાર્તાકાર અને નાટ્યલેખક

અભરામ બાવા

સૂફી સંતકવિ

અદમ ટંકારવી

જાણીતા ગુજરાતી ડાયસ્પોરા ગઝલકાર

અદી મીરઝાં

ગઝલકાર

આદિત્ય જામનગરી

નવી પેઢીના કવિ

અગન રાજ્યગુરુ

નવી પેઢીના કવિ

આહમદ મકરાણી

ગઝલકાર

અજય રાવલ

સમકાલીન વિવેચક અને સંપાદક