પરશુરામ પર ખંડકાવ્ય

વિષ્ણુનો છઠ્ઠો અવતાર;

ભૃગુવંશના જમદગ્નિ ઋષિ અને રેણુકાનો પુત્ર. પિતાની ક્ષત્રિય રાજાએ અન્યાયથી કરેલી હત્યાને કારણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરવાનું એમણે પ્રણ લીધાની કથા છે. તેમના ક્રોધ માટે પણ તેઓ કુખ્યાત હતા. સાહિત્યમાં ક્રોધિત વ્યક્તિ માટે વિશેષણ તરીકે ‘પરશુરામ’નો ઉલ્લેખ થાય છે.

.....વધુ વાંચો

ખંડકાવ્ય(1)