નૂરુદ્દીન

ઉત્તર ગુજરાતના ભક્તકવિ. સમય ઈ. સ. ૧૮મી સદી. તેઓ સંત સાંઈ દીન દરવેશના શિષ્ય હતા.

  • favroite
  • share